સમય ન્યૂઝ. ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. મળતી માહિતી મુજબ, ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિજય સિંગલાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભગવંત માને મંગળવારે કહ્યું કે તેમણે આરોગ્ય પ્રધાન વિજય સિંગલાને રાજ્ય કેબિનેટમાંથી હટાવ્યા છે. મંત્રી કથિત રીતે ટેન્ડરો માટે એક ટકા કમિશનની માંગ… Continue reading પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને હટાવ્યા
