સમય ન્યૂઝ. નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે રાજદ્રોહના કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજદ્રોહ કાયદામાં સુધારો ન થાય ત્યાં સુધી રોક લગાવવી જોઈએ. કોર્ટે કહ્યું છે કે રાજદ્રોહની કલમ 124-A હેઠળ… Continue reading રાજદ્રોહના કાયદાની સમીક્ષા ન થાય ત્યાં સુધી કોઈની સામે FIR નહીં, હાલના આરોપીઓએ પણ જામીન માટે અરજી કરવી જોઈએઃ SCનો ઐતિહાસિક ચુકાદો
