સમય ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનો સમય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. ભાજપ તરફ વિશેષ સ્નેહ, વિશ્વાસ અને આશા સાથે જોઈ રહ્યા છીએ. દેશની જનતાની આકાંક્ષા અને અપેક્ષા આપણી જવાબદારીને વધારે છે. આઝાદીના 75માં વર્ષ નિમિત્તે આગામી 25 વર્ષનું લક્ષ્ય નક્કી કરીને તેમના… Continue reading દેશવાસીઓ સાથે મળીને દરેક પડકારને પરાસ્ત કરવો પડશેઃ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં PM
